ઉત્તરાયણ (મકરસંક્રાંતિ)
ઉતરાયણ એ સૂર્યના દક્ષિણાયનથી ઉત્તરાયન તરફના ગતિ પરિવર્તનનો દિવસ છે. આ દિવસે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે, એટલે તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે.
ઉતરાયણ એ સૂર્યના દક્ષિણાયનથી ઉત્તરાયન તરફના ગતિ પરિવર્તનનો દિવસ છે. આ દિવસે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે, એટલે તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે.
દિવાળી કે જેને દીપાવલી પણ કહેવામાં આવે છે, હિંદુ ધર્મનો એક સૌથી મોટો અને મહત્વનો તહેવાર છે. “દીપાવલી” શબ્દનો અર્થ થાય છે — “દીપોની આવલી” એટલે કે “દીવાનાની લાઈન”. આ …
નવરાત્રી હિંદુ ધર્મનો એક અતિ પવિત્ર અને લોકપ્રિય તહેવાર છે. “નવરાત્રી” શબ્દનો અર્થ છે – નવ રાત્રી (નવ દિવસ અને રાત). આ તહેવાર દરમ્યાન શક્તિ સ્વરૂપા માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે.
📍 સ્થાન: ઘેલા સોમનાથ મંદિર ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સોમપિપળીયા ગામ નજીક આવેલું છે. તે ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન અને પાવન મંદિર છે, જે ઘેલા નદીના તટે સ્થિત …
📍 સ્થિતિ અને પહોચવાની રીત હિંગોળગઢ અભ્યારણ જસદણથી આશરે 10 કિમી દૂર અને રાજકોટથી આશરે 90 કિમી દૂર આવેલું છે. વાહન દ્વારા આસાનીથી પહોચી શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન – …